કોવિડ વેક્સિનની ગંભીર આડઅસર માટે વળતર નીતિ બનાવો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ
કોવિડ-19 રસીકરણ પછીની ગંભીર આડઅસરોને લઈને Supreme Court of Indiaએ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે જે લોકો COVID-19 વેક્સિનની ગંભીર આડઅસરોથી પીડાઈ રહ્યા છે, તેમને વળતર આપવા ...