વડતાલમાં ખેડા જિલ્લા સહકારી બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ખેડા જિલ્લામાં આવેલા ભગવાન સ્વામિનારાયણના સુપ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની ૭૭મી વાર્ષિક સાધારણ સભા મળી હતી.આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ નિમિતે ?...
ખેડા જિલ્લાના વડતાલ સ્વા.મંદિરમાં ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨ માર્ચને રવિવારના રોજ નિજમંદિરમાં બીરાજતા દેવોને ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્...
સાયબર ક્રાઇમ ટીમ ખેડા તથા વડતાલ પોલીસ ટીમ દ્વારા સાયબર અવેરનેસ વિશે માર્ગદર્શન અપાયુ
વડતાલ રઘુવીર વાડી ખાતે વી.ઝેડ.પટેલ કોમર્સ કોલેજના NSS કેમ્પમાં વોલેન્ટિયરને સાયબર અવેરનેસ અપાયું હતું. આ કેમ્પમાં આશરે 70 થી 75 સાયબર વોલેન્ટિયર ને સાયબર અવેરનેસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું...
વડતાલના આંગણે નેશનલ કાઉન્સિલની 3 દિવસીય મીટીંગનો પ્રારંભ
સુપ્રસિધ્ધ વડતાલ ધામમાં આજરોજ એટલે કે, 27મી ડીસેમ્બર ત્રણ દિવસ નેશનલ કાઉન્સિલ મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય અધિવક્તા પરિષદ દ્વારા આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ?...
200 વર્ષના અવસરે વડતાલના મંદિરમાં વિરાજિત દેવોના 8 kgથી વધુ સોનાનાં કાપડમાંથી બનેલા હીરાજડિત વાઘા પહેરાવાયા
વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વિક્રમ સંવત 2081એ કારતક સુદ બારસની તિથિએ શ્રીલક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થતાં અને 201મું વર્ષ શરૂ થયુ છે. ત?...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ખાતે ગો મહિમા દર્શન-પ્રદર્શનની મુલાકાત લીધી
વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામ ખાતે ગો મહિમા દર્શન - પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ખાતે ગૌ મહિમા દર્શન-પ્રદર્શનની મુલાકાત લીધી
વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામ ખાતે ગો મહિમા દર્શન - પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્...
વડતાલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ટપાલ ટીકીટનું વિમોચન
શ્રી સ્વામીનારાયણ મંદિર, વડતાલધામની સ્થાપનાના ૨૦૦ વર્ષ ના ઉપક્રમે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, પ.પૂ. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્?...
સુપ્રસિધ્ધ વડતાલમાં દ્વિશતાબ્દી મહાઉત્સવનો ઐતિહાસિક શુભારંભ : ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની રાજધાની તીર્થધામ વડતાલ ખાતે તારીખ 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થયો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતો?...
વડતાલ : શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વીશતાબ્દી મહોત્સવ પ્રસંગે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન અને વિરાટ બાળ યુવા સંમેલન
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વીશતાબ્દી મહોત્સવ પ્રસંગે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન અને વિરાટ બાળ યુવા સંમેલનના ભવ્ય શુભારંભ પ્રસંગે ખેડા સાંસદ ...