ભારતીય રેલ્વેનો રેકોર્ડ વિકાસ : 2026 સુધી 99.6% વિદ્યુતીકરણ, 7.41 અબજ મુસાફરોનું પરિવહન અને ₹80,000 કરોડ આવકનો અંદાજ
ભારતીય રેલ્વે (Indian Railways)એ 2025-26 નાણાકીય વર્ષ માટે મહત્વપૂર્ણ પ્રગતિ અને વિકાસના આંકડા જાહેર કર્યા છે. સરકારના નિવેદન મુજબ રેલવે નેટવર્કમાં ઝડપી આધુનિકીકરણ સાથે મુસાફરો અને માલવાહક પરિવહનમાં નો?...
કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?
જમ્મુ કાશ્મીરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કટરા થી શ્રીનગર વચ્ચે દોડશે. આ ટ્રેન શરૂ થતા વૈષ્ણોદેવી કટારા જતા લોકોને શ્રીનગર ફરવા જવામાં સરળતાથી રહેશે. જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર બન?...
વૈષ્ણોદેવી જનારા ભક્તો માટે સૌથી મોટા ખુશખબર; આ તારીખથી શરૂ થશે અહીંથી સીધી ટ્રેન
શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરે જનારાઓ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં શ્રીનગર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે કાશ્મીર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. આ સાથે દેશમાં કોઈ...
વંદે ભારત મેટ્રોનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, વંદે ભારત એક્સપ્રેસથી આ રીતે છે અલગ
15 ફેબ્રુઆરી 2019 એ તારીખ હતી જ્યારે વર્ષોની આતુરતાનો અંત આવ્યો હતો અને વંદે ભારત એક્સપ્રેસ પ્રથમ વખત સરેરાશ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. ત્યાર બાદ સમાચાર આવ્યા હતા કે સરકાર વંદે ભારત ?...
બંગાળવાસીઓને PM મોદીની 7200 કરોડની ભેટ: કહ્યું – 10 વર્ષમાં 150થી વધુ નવી ટ્રેનો અને 5 વંદે ભારત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આરામબાગમાં રૂ. 7,200 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી પીએમ મોદીએ એક સભાને સંબોધતા કહ્યું કે 21મી સદીનું ભારત ઝડપ?...
દેશને મળશે વધુ 6 વંદે ભારત એક્સપ્રેસ, PM મોદી આપશે લીલી ઝંડી, જાણો ક્યા શહેરને મળશે
દેશમાં લોકોને સેમી હાઈ સ્પીડ ખૂબ પસંદ આવી રહી છે. આવી સ્થિતિમાં, લોકોની મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે, દેશને ટૂંક સમયમાં વધુ 6 વંદે ભારત મળવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે, વંદે ભારતમાં ઓક્...
દેશભરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બની લોકોની પહેલી પસંદ, જાણો શું છે કારણ
ભારતીય રેલવેએ દેશના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. આ આધુનિક અર્ધ હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) એ ‘આત્મનિર્ભર ભારત’નું ઉત્તમ પ્રતીક અને ઉદાહરણ છે. અને ભારતીય રેલ્વે માટે બહેતર ડિઝાઇન, આંતર?...