વારાણસી ઇફ્તાર બોટ કેસ : વારાણસી સેશન્સ કોર્ટએ 14 આરોપીઓની જામીન અરજી ફગાવી
ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં બોટ પર ઇફ્તાર પાર્ટી અને માંસાહારી કચરો ફેંકવાના કેસમાં વારાણસી સેશન્સ કોર્ટએ 14 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. 1 એપ્રિલ 2026ના રોજ ચુકાદો આપતા જજ અલો?...
ગંગામાં ઇફ્તારી કરનારા 14 મુસ્લિમ શખ્સોની જામીન અરજી વારાણસી કોર્ટે ફગાવી
કાશીમાં ગંગા નદી પર નાવ પર ઇફ્તાર અને ચિકન બિરયાની પાર્ટી અંગે ધરપકડ કરાયેલા 14 આરોપીઓની જામીન અરજી નકારી દેવામાં આવી છે. સોમવારે (23 માર્ચ 2026) વરાણસીની એડિશનલ ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ અમિત કુમાર ...
‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય બની શકતા નથી’, અવિમુક્તેશ્વરાનંદ વિવાદ પર CM યોગીએ આપ્યું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને લગતા વિવાદ પર પહેલી વાર વિગતવાર નિવેદન આપ્યું છે. શુક્રવારે 13 ફેબ્રુઆરીએ ગૃહમાં સંબોધન દરમિયાન તે...
પીએમ મોદીએ વારાણસીમાં 4 વંદે ભારત ટ્રેનોને બતાવી લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેશન પરથી એક ઐતિહાસિક પગલું ભરતા એકસાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી દેશને સમર્પિત કરી. આ પ્રસંગે...
ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ નિવેદન પછી પીએમ મોદીની પ્રતિક્રિયા: ‘ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર’
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની (Varanasi) મુલાકાતે છે. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધિત કરી હતી. આ સંબોધનમાં તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donal...
‘મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો’, વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર તેમના મતવિસ્તાર વારાણસીના પ્રવાસે પહોંચ્યા, જ્યાં તેમના આગમન સાથે દેશના વિકાસ અને રાષ્ટ્રસુરક્ષા બંનેની ઝાંખી જોવા મળી. વડાપ્રધાને ઉત?...
કાશીમાં બની રહ્યુ છે શિવ થીમ પર ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ, આધુનિકતાની સાથે સનાતન ધર્મની દેખાશે ઝલક
વારાણસીમાં દેશનું સૌથી પહેલું એવુ સ્ટેડિયમ બની રહ્યું છે. જ્યાં આધુનિકતાની સાથે સનાતનની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર બનાવવામાં આવી રહ્યું છએ. આ સ્ટેડિયમ ત્રિશૂળ આકારની ફ્?...
PM મોદીનો 50મો વારાણસી પ્રવાસ: પૂર્વાંચલને ₹3884 કરોડના વિકાસકાર્યોની ભેટ, કહ્યું- હું તમારા પ્રેમનો ઋણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં છે અને પીએમની આ વારાણસીની 50મી મુલાકાત છે. આ દરમિયાન, પીએમ મોદીએ હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું, તેમજ જાહેરસભા...
‘RSSની શાખામાં મુસ્લિમો પણ જોડાઈ શકે છે, પણ તેમણે…’ સંઘ પ્રમુખ મોહન ભાગવતે મૂકી આ શરત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ચાર દિવસ માટે વારાણસીના પ્રવાસે છે. રવિવારે સવારે તેઓ માલદહિયાની લાજપત નગર પાર્ક શાખામાં પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો હ?...
લાઉડસ્પીકરના અવાજનો ‘કાયમી ઉકેલ’ આવશે, CM યોગી ડીજેની લાઉડ ટ્યુન પર રાખે છે કડક નજર
વારાણસીમાં (Varanasi) કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગ અંગે કાયમી ઉકેલ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ ઉપરાંત હોળી પર ડ...