વારાણસીમાં વડાપ્રધાન મોદીનો ભવ્યાતિભવ્ય રોડ-શો, કાશી વિશ્વનાથમાં કરી પૂજા-અર્ચના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે, પરંતુ તે પહેલા આજે તેમનો ભવ્યાતિભવ્ય પાંચ કિલોમીટર લાંબો રોડ-શો યોજાયો હતો, ત્યારબાદ તે?...
વારાણસીમાં વડાપ્રધાન મોદીનો રોડ-શો શરૂ, જનમેદની વચ્ચે ફૂલોની વર્ષા સાથે ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે, પરંતુ તે પહેલા આજે તેમનો ભવ્યાતિભવ્ય પાંચ કિલોમીટર લાંબો રોડ-શો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન ?...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યા બન્યું ડેસ્ટીનેશન વેડિંગની પ્રથમ પસંદ
લગ્ન સીઝનમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ કરતા ધર્મનગરી અયોધ્યાની હોટેલો,બેન્કવેટ અને મેરેજ લોનમાં વધુ રોનક જોવા મળી છે. અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ પંચવટી, રામાયણ, શાન-એ-અવધમાં આગામી કેટલાક...
પૂર્વાંચલને PM મોદીની ભેટ, અમૂલ બનાસ ડેરી પ્લાન્ટ બદલશે ખેડૂતોનું જીવન
સ્વરોજગાર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશનનો એક ભાગ છે. હવે પીએમ મોદીએ વારાણસીની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન પૂર્વાંચલના લોકોને સ્વરોજગારની મોટી ભેટ આપી છે. સૌથી મોટા પ્લાન્ટ, અમૂલ બના...
વારાણસીમાં પીએમ મોદીએ સૌને ચોંકાવ્યા, અડધી રાતે કાફલો અટકાવ્યો, જુઓ પછી શું થયું…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા, જ્યાં તેમણે GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી. ત્યારબાદ મહેસાણાના વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહાદેવ મં?...
‘રામલલાને હવે…’, અયોધ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટતા રામ મંદિર ટ્રસ્ટનું મોટું નિવેદન
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું કહેવું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને દરરોજ 14 કલાક દ...
હિંમત હોય તો વારાણસીથી ભાજપને હરાવી બતાવો: કોંગ્રેસ પર મમતાના પ્રહાર
પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૪૦ બેઠક પણ જીતશે કે કેમ તેવી શંકા વ્યક્ત કરી છે. શુક્રવારે મમતાએ આ શંકા વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાન મમતા બેનરજીનું ...
હવે વારાણસી, અયોધ્યા અને મથુરામાં મંદિરની નજીક નહીં થઈ શકે આ કામ, CM યોગીએ આપ્યા આદેશ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પોતાના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ગોરખપુર, વારાણસી, મથુરા-વૃંદાવનના આયોજિત વિકાસ માટે સંબંધિત ડેવલપમેન્ટ ઓથો?...
વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં શું મળ્યું? ASIએ જિલ્લા કોર્ટમાં સીલબંધ કવરમાં રજૂ કર્યો રિપોર્ટ
જ્ઞાનવાપી મસ્જિદ મામલે આજે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે ના એડિશનલ ડાયરેક્ટરે વારાણસી જિલ્લા અદાલતમાં સીલબંધ કવરમાં સરવે રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ 1500થી વધુ પાનાનો છે. હવે આગામી સુના?...
કાશીમાં દુનિયાના સૌથી મોટા ધ્યાન મંદિરનું વડાપ્રધાને કર્યું ઉદ્ધાટન, એક સાથે 20 હજાર લોકો કરી શકશે યોગાભ્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે વિકાસ ભારત સંકલ્પ યાત્રા અને તમિલ સંગમમમાં ભાગ લીધો હતો. આ દર...