છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ : બોઈલર ફાટતા 10થી વધુના મોતની આશંકા, 40થી વધુ શ્રમિકો દાઝ્યા
છત્તીસગઢ રાજ્યમાં એક મોટો ઔદ્યોગિક અકસ્માત સામે આવ્યો છે, જ્યાં વેદાંત લિમિટેડ ના પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા ભયાનક વિસ્ફોટ થયો છે. આ ઘટના સક્તિ જિલ્લાના સિંઘીતરાઈ ગામ નજીક આવેલી યુનિટમાં ...
વેદાંતા બાદ હવે HCLનો સાથ પણ છોડી શકે છે તાઈવાનની કંપની !
ભારત ચીનનો વિકલ્પ બનીને સેમીકન્ડક્ટરની દુનિયામાં વિશ્વ લીડર બનવા માંગે છે. પરંતુ આ રસ્તો એટલો સરળ નથી. તાઈવાની કંપની ફોક્સકોન અગાઉ અનિલ અગ્રવાલના વેદાંત ગ્રુપ સાથે ભારતમાં તેની ફેક્ટરી સ્?...
એનર્જી સેક્ટરનો કિંગ બનશે ભારત, વેદાંતા, રિલાયન્સ જેવી કંપનીઓ સાથે PM મોદીએ માસ્ટર પ્લાન પર કરી ચર્ચા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેલ અને ગેસ કંપનીઓના ટોચના સ્તરના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ભારતમાં ઉપલબ્ધ તકો, વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને સંશોધન અને ઉત્પાદન તરફ લેવાયેલા ?...
Vedanta પ્લાનથી શેર બની શકે છે રોકેટ, અનિલ અગ્રવાલના 5 કોમોડિટી બિઝનેસ ડી-મર્જ થશે
અનિલ અગ્રવાલનો વેદાંતા માટેનો આ પ્લાન કંપનીના શેર માટે લાભદાયક હોય શકે છે. વાત જાણે એમ છે કે વેદાંતના માલિક અનિલ અગ્રવાલે મોટા ડિમર્જરની જાહેરાત કરી છે.વેદાંતા વેલ્યુ અનલોક કરવા અને ફંડિંગ ?...