મણિપુરમાં હિંસા પછી PM મોદીની પહેલી મુલાકાત, 13 સપ્ટેમ્બરે શરણાર્થી પરિવારો સાથે કરશે સંવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 13 સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત રાજ્ય માટે મહત્વપૂર્ણ ગણાઇ રહી છે. છેલ્લા કેટલાંક દિવસથી તેમના પ્રવાસને લઈને અનેક અટકળો ફેલાઈ હતી, પરંતુ હવે સત્તાવાર રીતે પુષ્ટિ થ...
વિભાજન વિભીષિકા – રાષ્ટ્રની ઘાવભરી ગાથા અને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રનિર્માણ સંકલ્પ
ભારતનો ઈતિહાસ અનેક વિજયગાથાઓ અને સંઘર્ષોથી ભરેલો છે. પરંતુ આ ઈતિહાસમાં એક એવો કાળો અધ્યાય છે, જેને યાદ કરતાં આજેય લાખો હ્રદયમાં પીડા જગે છે – તે છે 1947નું ભારતનું વિભાજન. સ્વતંત્રતાના ઉત્સવ વચ?...
મણિપુરમાં આજથી શાળાઓ અને કોલેજો ખુલશે, હિંસા ફાટી નીકળ્યા બાદ 13 દિવસ માટે બંધ કરવામાં આવી હતી
મણિપુરના ઇમ્ફાલ વેલી અને જીરીબામ જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો 13 દિવસની લાંબી વિમુક્તિ પછી આજે ફરી શરૂ થવાની છે. તાજેતરમાં રાજ્યમાં હિંસાની ઘટનાઓને કારણે શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક બંધ ક?...
શેખ હસીનાએ પ્રધાનમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામું – વચગાળાની સરકાર દેશ ચલાવશે
બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ વિદ્યાર્થીઓનો વિરોધ ચાલુ છે. રવિવારે સાંજે 6 વાગ્યાથી અહીં કર્ફ્યુ લાગુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે. જો કે આ...
બાંગ્લાદેશમાં અનામતને લઈને ફાટી નીકળી હિંસા, વિરોધમાં અત્યાર સુધીમાં 39ના મોત
અનામતને લઈને બાંગ્લાદેશમાં હોબાળો થઇ રહ્યો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા સહિત અનેક જગ્યાએ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે....
સામાજિક સમરસતા મંચ દ્વારા સંદેશ ખાલીમાં થયેલા અમાનવીય અત્યાચારો અને હિંસાના વિરોધમાં નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે તાજેતરમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનાના પરિવારો પર અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાના બનાવો બની રહ્યા છે. છેલ્લાં ઘણા સમયથી અત્યાચાર...