આસામમાં ફરી હિંસા ભડકી, 2નાં મોત, 38 પોલીસ સહિત 45 લોકો ઘાયલ
આસામના પહાડી જિલ્લાઓ કાર્બી આંગલોંગ અને પશ્ચિમ કાર્બી આંગલોંગમાં દબાણ ખાલી કરાવવાના મુદ્દે ફરી એકવાર ગંભીર તણાવ સર્જાયો છે. અશાંત કાર્બી આંગલોંગ જિલ્લામાં વિરોધમાં ઊતરેલા બે જૂથો સામસામ?...
ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ હિંસા : ગામ સળગી ઉઠ્યું, લૂંટફાટ અને ઇન્ટરનેટ બંધ
ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં આદિવાસી મહિલાની નિર્દયી હત્યા બાદ ભડકેલી હિંસાએ સમગ્ર વિસ્તારમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જી દીધું છે. રાખલગુડા ગામની 51 વર્ષીય લેક પદિયામી ત્રીજી ડિસેમ્...
બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, ઠેર ઠેર બોમ્બ બ્લાસ્ટ
બાંગ્લાદેશમાં હાલ રાજકીય તણાવ ચરમસીમાએ છે, કારણ કે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના વિરુદ્ધ ચાલી રહેલા ગંભીર આરોપોના કેસમાં અદાલત દ્વારા નિર્ણય આપવાની તૈયારી ચાલી રહી છે. હસીના પર હત્યા અને ષડયં...
પેરૂમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધના વ્યાપક વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા બાદ ઇમરજન્સીની જાહેરાત
દક્ષિણ અમેરિકાના દેશ પેરૂમાં રાજકીય અસંતોષ અને વધતા વિરોધ પ્રદર્શનો વચ્ચે સરકારે રાજધાની લીમામાં ઇમરજન્સી (આપાતકાળ) જાહેર કરવાની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેરૂમાં સરકારવિરોધ?...
બરેલી હિંસાના બે આરોપીઓ ઇદ્રીસ અને ઇકબાલનું એન્કાઉન્ટરમાં મોત
બરેલીમાં તાજેતરમાં થયેલી હિંસાની ઘટનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓ, ઈદ્રીસ અને ઇકબાલને પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. આ ઘટના સીબીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાંદિયા કેનાલ પા?...
લદાખમાં પ્રદર્શનો પર કેન્દ્રએ લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- ‘સોનમ વાંગચુકના કારણે થઈ હિંસા’
લદાખમાં રાજ્યના દરજ્જો આપવા અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગને લઈ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. મંગળવારે તણાવમય પરિસ્થિતિમાં ભ?...
ઉત્તરાખંડ કાશીપુરમાં ‘આઈ લવ મુહમ્મદ’ જુલૂસમાં હિંસા : 7 ધરપકડ, 400 સામે FIR
ઉત્તરાખંડના ઉધમસિંઘ નગર જિલ્લાના કાશીપુરમાં રવિવારે એક પરવાનગી વિના યોજાયેલા ‘આઈ લવ મુહમ્મદ’ જુલૂસ દરમિયાન ગંભીર હિંસા ભડકી ઉઠી હતી, જે સ્થળ પર હાજર પોલીસ અને નાગરિકો માટે ચોંકાવનારી ઘટન?...
ઉન્નાવમાં ‘આઈ લવ મુહમ્મદ’ જુલુસમાં હિંસા, પોલીસ પર પણ હુમલો
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ભીડભાડ અને હિંસક ઘટનાનું મચેલું માહોલ વિવાદના કેન્દ્રબિંદુ બની ગયું છે. રવિવારે, 21 સપ્ટેમ્બરે, ઉન્નાવમાં 100 કરતા વધુ મુસ્લિમ સમુદાયના લોકો ‘I Love Muhammad’ના બેનરના હેઠળ ગે...
મણિપુરમાં હિંસા પછી PM મોદીની પહેલી મુલાકાત, 13 સપ્ટેમ્બરે શરણાર્થી પરિવારો સાથે કરશે સંવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 13 સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત રાજ્ય માટે મહત્વપૂર્ણ ગણાઇ રહી છે. છેલ્લા કેટલાંક દિવસથી તેમના પ્રવાસને લઈને અનેક અટકળો ફેલાઈ હતી, પરંતુ હવે સત્તાવાર રીતે પુષ્ટિ થ...
વિભાજન વિભીષિકા – રાષ્ટ્રની ઘાવભરી ગાથા અને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રનિર્માણ સંકલ્પ
ભારતનો ઈતિહાસ અનેક વિજયગાથાઓ અને સંઘર્ષોથી ભરેલો છે. પરંતુ આ ઈતિહાસમાં એક એવો કાળો અધ્યાય છે, જેને યાદ કરતાં આજેય લાખો હ્રદયમાં પીડા જગે છે – તે છે 1947નું ભારતનું વિભાજન. સ્વતંત્રતાના ઉત્સવ વચ?...