રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પહોંચ્યું મા અંબાના ચરણોમાં
આગામી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ ની જન્મ ભૂમિ પર મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની વિશાળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. રામ મંદિરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે લ?...
અયોધ્યાના રામ મંદિર માટે 155 દેશોનુ પાણી આવ્યુ, હવે થાઈલેન્ડ મોકલશે આ વિશેષ ગિફ્ટ
અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામ મંદિરના લોકાર્પણ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 24 જાન્યુઆરીએ રામલલા નવા મંદિરમાં બીરાજમાન થશે ત્યારે દુનિયાભરના દેશોમાંથી મંદિર માટે વિવિધ વસ્તુઓ આ?...
હરિયાણા રાજ્યનાં મેવાત માં થયેલ ધાર્મિક યાત્રા પર હુમલાનાં વિરોધમાં ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો
વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્વારા આજે સમગ્ર દેશભરમાં ધરણાં પ્રદર્શન કરી વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ તાપી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ નાં કાર્યકરો દ્વારા જિલ?...