સંભલ, અલીગઢ બાદ હવે બુલંદશહેરમાં મળ્યું 50 વર્ષ જૂનું મંદિર, 1990થી વેરાન સ્થિતિમાં પડ્યું
બુલંદશહેરમાં 50 વર્ષ જૂના બંધ મંદિરમાં મળેલ આ જાણકારી મહત્વની છે, ખાસ કરીને ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ. જો મંદિરનું જીર્ણોદ્ધાર થાય છે, તો તે માત્ર સ્થાનિક હિન્દુ સમુદાય માટે જ નહીં પરં?...
યુગાનુકુલ સુવિધા અને દેશાનુકુલ ચિંતન સાથે વિહિપના કાર્યાલયનું ભૂમિપુજન
- વિહિપે પોતાનું મેગેઝીન "હિન્દુ સંદેશ" લોન્ચ કર્યું - વિહિપ કાર્યાલય ઓફિસ નહિ પણ આશ્રમ છે - આલોકકુમારજી - લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ગૌ હત્યા સામે લડવા ગુજરાત સરકાર ક્ટિબદ્ધ - ગૃહમંત્રી હર્ષ સંઘ...
સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેમજ અનેક વખત હુમલાઓ પણ કરવામાં આવ્યા છે અને ગત દિવસોમાં બાંગ્લા સરકાર દ્વારા ઇસ્કોન મંદિરના શ્રી ?...
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે, આજે કર્ણાવતી ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં મુખ્યત્વે કુંભમેળા સંદર્ભે તેમ...
સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ગૌરક્ષક વિભાગ દ્વારા કતલખાને જતી ભેંસો પકડી પાડવામાં આવી
આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ગૌરક્ષા વિભાગ દ્વારા અભિષેક રાજપૂત ને માહિતી મળી હતી કે હત્યા કરવાના ઇરાદે થી tata xenon પીકઅપ માં કૃતાથી ભેંસોને ભરી કતલખાને લઈ જનાર છે જેથી અભિષેક રાજપૂતની સ...
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અને સચિન વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ગૌશાળા ચાલતી હોવાની ચર્ચાઓ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ખુલાસો કરવામાં આવ્યો
સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક અફવા અંગે ખુલાસો અપાયો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ ધર્મના તમામ બિંદુઓની રક્ષા કરવા માટે કટ...
આજે ગૌ-અષ્ટમી દિવસે વિશ્વ હિન્દુ પરિષદ- ગૌ-રક્ષા અને ગૌસંવર્ધન વિભાગ દ્વારા કર્ણાવતી નાં ઓગણજનાં આલ્ફા ગૌશાળામાં ગોપાષ્ટમી નો કાર્યક્રમ યોજયો હતો.
આજે ગૌ-અષ્ટમી દિવસે વિશ્વ હિન્દુ પરિષદ- ગૌ-રક્ષા અને ગૌસંવર્ધન વિભાગ દ્વારા કર્ણાવતી નાં ઓગણજનાં આલ્ફા ગૌશાળામાં ગોપાષ્ટમી નો કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમમાં વિહિપના રાષ્ટ્રીય ઉપાધ્ય...
વિશ્વ હિન્દૂ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત બેઠક વડતાલ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વચ્ચે યોજાઈ
વિશ્વ હિન્દૂ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતની નિવાસી બેઠક છેલ્લા બે દિવસથી ખેડા જિલ્લાના વડતાલ ધામમાં ચાલી રહી હતી. આજરોજ આ પ્રાંત બેઠકનું સમાપન થયું. બેઠકના સમાપન સત્રમાં મુખ્ય ઉદબોધન કેન્દ્ર?...
કઠલાલ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનાં કાર્યકર્તા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આજરોજ કઠલાલ નગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો તેમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી હાજર રહી આ કાર્યક્રમ યોજ્યો. કઠલાલ નગરમાં બજરંગ દળનાં અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા દ...
શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પાઠ્યપુસ્તક અભ્યાસક્રમમાં લાવવામાં આવેલ છે તેના સમર્થનમાં સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદન પત્ર
આજ રોજ થરાદ ખાતે સામાજિક સમરસતા મંચ-ગુજરાત દ્વારા પ્રાંત સાહેબશ્રી, થરાદને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં નગરમાં વસતા હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના વિવિધ સંગઠનો એકત્રિત થઈ, શિક્ષણ વિ?...