વાંધાજનક ટિપ્પણી કરતાં વિવાદ સર્જાતા ઈશ્વરદાન બારોટને ખેડા જિલ્લા વીએચપીના મંત્રીના પદ પરથી દૂર કરાયા
ખેડા જિલ્લા વીએચપીના મંત્રીની જીભ લપસતા વિવાદ સર્જાયો છે, કેટલાક સમાજ વિશે મંત્રીએ કરેલી ટિપ્પણીનો ઓડિયો વાયરલ થયા બાદ સમાજના લોકોની લાગણી દુભાઇ છે જેને લઇને માતર પોલીસ મથકે સમાજના કેટલાક ...
જમ્મુ-કાશ્મીરમાં 48 કલાકમાં 3 આતંકી હુમલા, કઠુઆમાં એક આતંકીને કરાયો ઠાર, ડોડામાં 6 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં આતંકનો ઓછાયો ઓછુ થવાનો નામ નથી લઇ રહ્યો. છેલ્લા 48 કલાકમાં આતંકવાદીઓ દ્વારા આચરવામાં આવેલી ત્રણ ઘટના બની છે. ડોડામાં આતંકીઓએ આતંક ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. બાદમાં કઠુઆમાં સ...
રૂપાલા વિવાદમાં સુખદ સમાધાન ઇચ્છતા સાધુ સંતો
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં અપીલ કરવામાં આવી છે કે બંને પક્ષો દ્વારા હિન્દુ સંસ્કૃતિની મર્યાદાને ધ્યાનમાં રાખી આ મામલે સમાધાન કરવું જોઈએ. સમગ્ર મામલે અખિલ ભારત...
ગોધરાકાંડના 22મા વર્ષે મૃતક કારસેવકોને શ્રદ્ધાંજલિ અપાઈ
ગોધરા રેલવે સ્ટેશન પાસે 22 વર્ષો પૂર્વે તારીખ 27 ફેબ્રુઆરી 2002 ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકો જે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ –6 કોચમાં સવાર હતા આ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમાર?...
રાજસ્થાનના ભરતપુરમાં ૫૦૦થી વધુ મહિલાઓના ધર્માંતરણનો પ્રયાસ
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં રવિવારે ધર્મપરિવર્તન કરાવવાનો મોટો બનાવ બન્યો છે. અહીંની એક હોટલમાં લગભગ ૫૦૦ લોકોનું એકસાથે ધર્મપરિવર્તન કરાઈ રહ્યું હતું પરંતુ આની જાણ થઈ જતાં વિશ્વ હિન્દુ પ...
વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજના જાગૃત નાગરિક તથા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીના માતા પિતા દ્વારા ભચાઉની ગુડ શેફર્ડ ઇંગ્લીશ મીડીયમસ્કૂલ મા રેડ પાડવામાં આવી!
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સવારે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજ ના જાગૃત નાગરિક તથા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીના માતા પિતા દ્વારા ભચાઉની ગુડ શેફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ( ગામ - આધોઈ, તાલ?...
કૃપાળુ પ્રભુ શ્રી રામ પ્રતિષ્ઠા અંતર્ગત આજે રાજપીપળા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય અક્ષત કળશ શોભા યાત્રા સવારે ૧૦ કલાકે, રાજ રાજેશ્વર મહાદેવ મંદિર થી સરદાર ટાઉન હોલ સુધી યોજાઈ.
ભવ્ય શોભાયાત્રા બાદ ટાઉન હોલ, રાજપીપળા ખાતે કારસેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું.જેમાં માનનીય સાંસદ મનસુખ વસાવાજી અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અનિરુદ્ધસિંહ ગોહિલજીનું પણ સન્માન કરવામાં આવ?...
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પહોંચ્યું મા અંબાના ચરણોમાં
આગામી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ ની જન્મ ભૂમિ પર મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની વિશાળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. રામ મંદિરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે લ?...
અયોધ્યાના રામ મંદિર માટે 155 દેશોનુ પાણી આવ્યુ, હવે થાઈલેન્ડ મોકલશે આ વિશેષ ગિફ્ટ
અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામ મંદિરના લોકાર્પણ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 24 જાન્યુઆરીએ રામલલા નવા મંદિરમાં બીરાજમાન થશે ત્યારે દુનિયાભરના દેશોમાંથી મંદિર માટે વિવિધ વસ્તુઓ આ?...
હરિયાણા રાજ્યનાં મેવાત માં થયેલ ધાર્મિક યાત્રા પર હુમલાનાં વિરોધમાં ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો
વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્વારા આજે સમગ્ર દેશભરમાં ધરણાં પ્રદર્શન કરી વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ તાપી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ નાં કાર્યકરો દ્વારા જિલ?...