મહાકુંભમેળામાં સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લેતાં વિશ્વાનંદ માતાજી
દિવ્ય અને ભવ્ય મહાકુંભમેળામાં વિશ્વાનંદ માતાજીએ સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લીધો છે. શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા પ્રયાગરાજની ધર્મયાત્રા યોજાઈ ગઈ. ગોહિલવાડનાં ગૌરવરૂપ ધાર્મિક સા?...
જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથા
જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથાનું શિવકુંજ આશ્રમ પરિવાર અને મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજન થયું છે. ભારતવર્ષના બાર જ્યોતિર્લિંગ પૈકી ભ?...
માં, બાપ, ગુરુકુળ અને વ્યાસપીઠ સાથે ગુરૂત્તત્વ રહેલ છે. – વિશ્વાનંદ માતાજી
ગુરુપૂર્ણિમા સંદર્ભે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાઆંબલામાં વિશ્વાનંદ માતાજીનાં ઉદ્બોધનમાં જણાવાયું કે, માં, બાપ, ગુરુકુળ અને વ્યાસપીઠ સાથે ગુરૂત્તત્વ રહેલ છે. શિવકુંજ આશ્રમ જાળિયાનાં વક?...