યુદ્ધ નહીં શાંતિ જોઈએ, અમારા સંતાનોને યૂક્રેનથી પરત બોલાવો’, પુતિન વિરૂદ્ધ રોડ પર ઉતરી સૈનિક પરિવારોની મહિલાઓ
યુક્રેન પર રશિયાના હુમલાના એક વર્ષ અને નવ મહિના પસાર થઈ ચૂક્યા છે પરંતુ યુદ્ધનો હજુ સુધી કોઈ સમાધાન થયું. હજારો રશિયન સૈનિકો હજુ પણ યુક્રેનમાં યુદ્ધ લડી રહ્યા છે. બીજી તરફ તેમના પરિવારજનોનો ?...
આજે G20નું વર્ચ્યુઅલ સંમેલન યોજાશે, PM મોદી કરશે નેતૃત્વ, પુતિન અને ચીનના વડાપ્રધાન લેશે ભાગ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના પીએમ લી કિઆંગ આજથી ભારતની અધ્યક્ષતામાં યોજાનાર વર્ચ્યુઅલ G-20 સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે G-20 વર્ચ્યુઅલ સમિટ ભારતની અધ્યક?...
રશિયાએ ભારતીયો માટે શરૂ કરી આ ખાસ સુવિધા, ટૂરિસ્ટ અને વિદ્યાર્થીઓને થશે ફાયદો
રશિયાની સરકારે પોતાની નાણાકીય સંસ્થાનોમાં ભારતીયોને બેન્ક એકાઉન્ટ ખોલવાના નિયમોમાં છુટછાટ આપી છે. રશિયન સરકારના આ નિર્ણય બાદ ભારતીયો સરળતાથી રશિયામાં બેન્ક એકાઉન્ટ ખોલી શકશે. તેનો ફાયદો ...
યુક્રેનને મદદ અમેરિકા માટે બની મુશ્કેલી, રશિયાની સંસદે લીધો મોટો નિર્ણય
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન સંસદે પરમાણુ પરીક્ષણને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રશિયાના નીચલા ગૃહ બાદ હવે રશિયન સંસદના ઉપલા ગૃહે પણ વૈશ્વિક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધની મંજૂરી...
ગાઝા પર હુમલો થયા બાદ રશિયા જાગ્યું ! યુદ્ધ અટકાવવાની માંગ કરતો પ્રસ્તાવ UNએ ફગાવ્યો, માત્ર 4 દેશોએ સમર્થન આપ્યું
ઈઝરાયેલ-હમાસના યુદ્ધ ને આજે 11મો દિવસ છે, બંને દેશોમાં ભારે ખુંવારી સર્જાઈ છે. હમાસે શરૂ કરાયેલું યુદ્ધ તેને જ ભારે પડી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. હમાસે શરૂ કરેલા હુમલા બાદ ઈઝરાયેલ પણ આક?...
ભારતનું નેતૃત્વ આત્મલક્ષી છે : નરેન્દ્ર મોદી ઉપર વ્લાદીમીર પુતિને પ્રશંસાના પુષ્પો વરસાવ્યાં
રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા કરતાં કહ્યું હતું કે, ભારતનું નેતૃત્વ આત્મલક્ષી છે તેમનાં નેતૃત્વ નીચે હાઈટેક એક્સપોર્ટ્સ સતત વધી રહ્ય?...