ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો : વક્ફને અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ ગણાવી, સંપત્તિ વિવાદમાં કોર્ટ ફી ફરજિયાત
ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે વક્ફને હવે અન્ય તમામ ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ ગણવામાં આવશે અને સંપત્તિ સંબંધિત કોઈપણ વિવાદમાં વક્ફ બોર્ડે ?...
વક્ફ અધિનિયમના વિરોધના નામે હિંસા અને ઉપદ્રવ માટે ભડકાવવા અને ‘મુસ્લિમ ઈન્ડિયા’ બનાવવાના દીવા સ્વપ્ન જોઈ રહેલા મુસ્લિમ બુદ્ધિજિવીઓ હવે સાવધાન રહે : વિશ્વ હિન્દુ પરિષદ
નવી દિલ્હી, ૮ એપ્રિલ, ૨૦૨૫ : વક્ફ બોર્ડ અધિનિયમ પસાર થયા પછીથી કેટલાક મુસ્લિમ કટ્ટરપંથી નેતા અને સંસ્થાઓ દેશના મુસ્લિમો ઉશ્કેરવાની, ભડકાવાની અને હિંસક બનાવવાની સતત કોશિષમાં છે. ખોટી માહિતી ...