અમેરિકા-ઈરાન યુદ્ધનો અંત! ટ્રમ્પ અને પેઝેશ્કિયને શાંતિ કરાર પર કર્યા હસ્તાક્ષર, હોર્મુઝ જળમાર્ગ ખુલશે
અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા સો દિવસથી વધુ સમયથી ચાલી રહેલા ઘર્ષણ અને સૈન્ય સંઘર્ષનો અંત લાવવા માટે એક ઐતિહાસિક કૂટનીતિક સમજૂતી થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્?...
ભારતીય સેનાએ મિગ-21 વિમાનને વિદાય આપી, 1965, 1971 અને 1999ના યુદ્ધોમાં ભૂમિકા નોંધાવી
ભારતીય વાયુસેનાનું અગ્રણી લડાકૂ વિમાન મિગ-21 આજે, 26 સપ્ટેમ્બરના રોજ, પોતાના 63 વર્ષના સન્માનનીય સેવાકાળ પછી સેવામુક્ત થઈ ગયું છે. મિગ-21 ભારતના પ્રથમ સુપરસોનિક લડાકૂ વિમાન તરીકે જાણીતું છે અને ત?...
ઓપરેશન સિંધુ: 161 ભારતીય નાગરિકોને લઈને ઈઝરાયલથી પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ધ્યાનમાં રાખીને ભારતના ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે મંગળવારે (24મી જૂન) 161 ભારતીય નાગ...
‘આ યુદ્ધનો યુગ નથી, અમે શાંતિની વાત કરીએ છીએ’, પોલેન્ડમાં બોલ્યા PM મોદી
પીએમ નરેન્દ્ર મોદી પોલેન્ડના પ્રવાસે છે. બુધવારે સાંજે તેઓ પોલેન્ડની રાજધાની વારસૉ પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પોલેન્ડના ડેપ્યુટી પીએમ સ્ટેનિસ્લાવ જાનુસ્ઝેએ એરપો?...
એટલી મિસાઈલો છોડીશું કે એકપણ દુશ્મન નહીં બચે’, પરમાણુ હુમલાની ધમકી પર પુતિનનો હુંકાર
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનેકહ્યું કે તેમના દેશે એક પરમાણુ ક્રુઝ મિસાઈલ નું સફળતાપુર્વક પરીક્ષણ કર્યુ છે, તે સાથે એક ચેતવણી આપતા તેમણે કહ્યું કે, દેશની સંસદ પરમાણુ પરિક્ષણો પર પ્રતિબંધ લગાવ...