ભારતમાં જોવા મળેલા કોરોનાના નવા વેરિયન્ટ બાદ આરોગ્ય નિષ્ણાંતોનું એલર્ટ, WHOની પણ નજર
વિશ્વભરમાં કોરોના સંક્રમણની ગતિ નિયંત્રણમાં આવી ગઈ છે, જોકે હજુ ખતરો ટળ્યો નથી. તાજેતરમાં જ યુકેમાં કોરોનાના નવા વેરિયન્ટ EG.5.1ની પુષ્ટિ કરવામાં આવી છે, જેને વૈજ્ઞાનિકોએ ‘એરિસ’ નામ આપ્યું છે. ?...
દુનિયાના 50% લોકો પર ડેન્ગ્યૂનું જોખમ, ભારતમાં દરરોજ સરેરાશ 600 કેસ, WHOએ ઉચ્ચારી ચેતવણી
દુનિયાની 50% વસતી પર ડેન્ગ્યૂનું જોખમ તોળાઈ રહ્યું છે એટલે કે લગભગ 4 અબજ લોકો એવી જગ્યાઓ પર રહે છે જ્યાં ડેન્ગ્યૂની બીમારી સરળતાથી ફેલાઈ શકે છે. દર વર્ષે 40 કરોડ લોકો તેનાથી સંક્રમિત થાય છે. વિશ્વ...