સુરત નેચર પાર્કમાં વાઘ-વાઘણની નવી જોડીનું આગમન, ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો
સુરતના વન્યજીવ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરથાણા સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ ગાર્ડન (નેચર પાર્ક)માં ઓડિશાના ભુવનેશ્વર સ્થિત નંદનકાનન ઝૂલોજીકલ ગાર્ડનમાંથી લાવવા?...
મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા ‘આશા’ને પાંચ સ્વસ્થ બચ્ચાઓનો જન્મ, ભારતના ચિત્તા સંરક્ષણ યાત્રા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ
મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આશા નામની માદા ચિત્તાએ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ પાંચ સ્વસ્થ બચ્ચાઓને જન્મ આપ્યો. આ ઉત્સાહજનક ઘટના ભારતમાં ચિત્તા સંરક્ષણ અભિયાન?...