અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા ખાતે હર ઘર તિરંગા યાત્રા નો કાર્યક્રમ યોજાયો.
દેશ ના વડાપ્રધાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય માં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા ના ભિલોડા ખાતે તિરંગ...
દલિતો અને મહિલાઓને પણ પૂજાનો અધિકાર મળશે
દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની માગણી વચ્ચે હિન્દુ સમાજે મોટી પહેલ કરી છે. હિન્દુ સમાજ જાતિ ભેદભાવ, દુષ્ટ પ્રથાઓને સમાપ્ત કરવા, મંદિરોમાં દલિતો અને મહિલાઓને પૂજાનો અધિકાર આપવા સહિતના...
આ આધુનિક યુગ છે, મહિલાઓ સાસુઓની ગુલામ નથી : હાઇકોર્ટ
કેરળ હાઇકોર્ટે છૂટાછેડાના એક મામલામાં મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું હતું કે મહિલાઓ સાસુ કે માતાની ગુલામ નથી, આ વર્ષ ૨૦૨૩ ચાલી રહ્યું છે. આ સાથે જ હાઇકોર્ટે ફેમેલી કોર્ટ દ્વારા કરાયેલી પિતૃ?...
નારી વંદના ઉત્સવ-૨૦૨૩ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ.
ખેડા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “મહિલા કર્મયોગી દિવસ" ની ઉજવણી નિમિતે મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા “નાર?...