ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની પર્યાવરણ જાગૃતિ યાત્રા
સેતુ ટ્રસ્ટના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના ઉપયોગના નુકશાન અને વૃક્ષારોપણના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનું અનોખું કાર્ય કર્યું. યાત્રા BOB થી SARADAR PATEL સ્ટેચ્યુ સુધી યોજાઈ, જેમ?...
આજે વિશ્વ પર્યાવરણ દિવસ, ‘વન કવચ’ પહેલ દ્વારા પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર બન્યું ગુજરાત
ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે. મિયાવાકી પ?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની થશે અનોખી ઉજવણી
પ્રવાસીઓના હસ્તે વિવિધ પ્રવાસન સ્થળોએ વૃક્ષારોપણ કરીને જનજાગૃત્તિ ફેલાવવા પ્રયાસ, યાદગીરી માટે પ્રવાસીઓને ઘરે લઇ જવા છોડ આપવામાં આવશે. પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા સેલ્ફી પોઇન્ટ મુકાય?...
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ભાવનગરમાં વિશિષ્ટ પહેલ : ૫૦ પ્લાસ્ટિકના ઝબલા સામે એક કાપડની થેલી
વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની પ્રેરણાથી 22 મે થી 5 જૂન સુધી ચાલી રહેલા STOP SINGLE USE PLASTIC કેમ્પેઇનને દેશભરમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કેમ્પેઇન અંતર્ગત ભાવનગર શહેરના બી.એમ.સી. ના સ્વચ્છતા બ્રાન્ડ એ...
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઉમરેઠમાં કરવામાં આવ્યું વૃક્ષરોપણ અને લેવડાવામાં આવી સપથ
લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠ અને રેન્જ ફોરેસ્ટ અધિકારી શ્રી દ્વારા બ્રહ્મકુમરીઝ સેન્ટરના પીસ પાર્ક ખાતે 10 છોડનું રોપણ કરવામાં આવ્યું. બ્રહ્મકુમરીઝ ના બહેનોએ નૈતિક રીતે આ 10 રોપાને જતન કરી ઉછેરવાની ?...
નડિયાદ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું યોજાઈ
તા.૦૫/૦૬ /૨૦૨૪ ના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગ રૂપે સ્પર્ધામાં ચિત્ર નો વિષય : પર્યાવરણ બચાઓ અંતર્ગત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ ...
આજે વિશ્વ પર્યાવરણ દિવસ, કેમ મનાવામાં આવે છે આ દિવસ?
દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ એક શક્તિશાળી કોલ ટુ એક્શન છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા શરૂ કરવામાં આવેલ વિશ્વ પર્યાવરણ દિવસ આપણે સા...