સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી
સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી કરવામાં આવી. પર્યાવરણવિદ્ વિરજીભાઈ બાલા અને રમેશભાઈ પટેલ દ્વારા ચકલી માળા અને કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ફરી ગુંજતુ?...
20 માર્ચે જ કેમ ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ? જાણો તેની પાછળનો ઇતિહાસ અને રસપ્રદ વાતો
એક સમય હતો જ્યારે વહેલી સવારે ઉઠતા જ ચકલીઓની મીઠી કિલબિલ કાનમાં પડતી. પણ આજે, શહેરોમાં અને ગામડાઓમાં ચકલીઓની સંખ્યા ઓછી થતી જાય છે. આ પ્યારા પક્ષીને બચાવવા માટે દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિ?...