યોગી આદિત્યનાથનું નિવેદન : ‘રસ્તા ચાલવા માટે છે, નમાજ માટે નહીં, સંખ્યા વધુ હોય તો શિફ્ટમાં કરો’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં સંબોધન દરમિયાન રસ્તા પર નમાજ અંગે કડક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં કોઈપણ સ્થિતિમાં રસ્તા ?...
ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ : દેશભરના નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ, PM મોદીએ “સાચા જનનેતા” તરીકે યાદ કર્યા
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને એક સાચા જનનેતા તરીકે યાદ કરતા...
‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ નોઇડાને લગતી વર્ષોથી ચાલતી આવી રહેલી ‘અપશુકન’ માન્યતા પર ખુલ્લેઆમ પ્રહાર કર્યો છે. લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું ?...
‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય બની શકતા નથી’, અવિમુક્તેશ્વરાનંદ વિવાદ પર CM યોગીએ આપ્યું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને લગતા વિવાદ પર પહેલી વાર વિગતવાર નિવેદન આપ્યું છે. શુક્રવારે 13 ફેબ્રુઆરીએ ગૃહમાં સંબોધન દરમિયાન તે...