અમદાવાદ RPFની મોટી કાર્યવાહી: જોધપુરની બે સગીર છોકરીઓને ટ્રેનમાંથી સુરક્ષિત બચાવી, બે યુવકોની ધરપકડ
અમદાવાદ રેલવે સ્ટેશન પર 13 ઓગસ્ટ, 2026ના રોજ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા કરવામાં આવેલી ઝડપી કાર્યવાહીમાં જોધપુરની બે સગીર છોકરીઓને સુરક્ષિત રીતે બચાવવામાં આવી હતી. આ કેસમાં બે યુવકોની અટક?...
વટવા રેલવે સ્ટેશન બનશે આધુનિક કોચિંગ ટર્મિનલ, 6 નવા પ્લેટફોર્મ અને 29 પાર્કિંગ લાઈન્સ
અમદાવાદ શહેરમાં મણિનગરથી લઈને સાબરમતી, ચાંદલોડિયા, ગાંધીગ્રામ, અસારવા અને આંબલી સુધી અનેક રેલવે સ્ટેશન આવેલા હોવા છતાં, શહેરનું મુખ્ય મથક કાલુપુર જ છે, જ્યાં હાલમાં વિશાળ પુનર્નિર્માણ કાર્...
અમદાવાદ સ્ટેશનથી નહીં દોડશે આ 12 ટ્રેન, જુઓ યાદી
પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 8 અને 9 પર ઓવર બ્રિજ અને એર કોન્કોર્સના નિર્માણની કામગીરીને પગલે મહત્ત્વપૂર્ણ સમાયોજનો કરવામાં આવ્યા છે. 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર 2025 સુધી ઉત?...