વડતાલ મંદિર ધ્વારા શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે
આપણે જાણીએ છીએ તેમ વૈશિ્વક સંસ્કૃતિઓમાં કોઈપણ સંસ્કૃતી પોતાના ઉત્સવો અને પરંપરાઓથી ઉજળી છે. હિંદ સનાતન ધર્મમાં પ્રજા ઉત્સવ પિ્રય છે. ઉત્સવો ધ્વારા સમાજમાં સંપ સુહ્રદભાવ.અને એકતા વધે છે. જે?...