ગુજરાતમાં AAPમાં આંતરિક કલહ : ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા વચ્ચે મતભેદ, ટિકિટ વિતરણ પર ગંભીર આક્ષેપ
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ આંતરિક વિવાદો અને અસંતોષની સ્થિતિ ઉભી થઈ છે. પાર્ટીના આગેવાનો દ્વારા રાજકારણમાં “સફાઈ” લાવવાના દાવાઓ વચ્ચે હવે ટિકિટ વિત...
પોતે જામીન પર બહાર ફરતા કેજરીવાલે ગુજરાતના કાર્યકર્તાઓને દિવાસ્વપ્ન બતાવ્યાં
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 19 જાન્યુઆરીએ વડોદરા પહોંચ્યા અને ત્યાં કાર્યકર્તાઓ માટે વિશેષ સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં બૂથ ?...