વિભાજન વિભીષિકા – રાષ્ટ્રની ઘાવભરી ગાથા અને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રનિર્માણ સંકલ્પ
ભારતનો ઈતિહાસ અનેક વિજયગાથાઓ અને સંઘર્ષોથી ભરેલો છે. પરંતુ આ ઈતિહાસમાં એક એવો કાળો અધ્યાય છે, જેને યાદ કરતાં આજેય લાખો હ્રદયમાં પીડા જગે છે – તે છે 1947નું ભારતનું વિભાજન. સ્વતંત્રતાના ઉત્સવ વચ?...
ભાવનગરમાં પુરાતત્ત્વીય અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભાવનાથ મહાદેવ
ભાવનગરમાં ત્રણ શિવલિંગ સાથે પાંચ ગણપતિ અને નવદુર્ગા સ્થાન ધરાવતું આસ્થા સ્થાન એટલે પુરાતત્ત્વીય અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભાવનાથ મહાદેવ સ્થાન છે. ગોહિલવાડ રાજવીની ભૂમિમાં અનેક સ્થાન?...
ભાવનગર મધ્યમાં આવેલ ભાવિકોનું શ્રધ્ધા સ્થાન ભીડભંજન મહાદેવ
ભાવનગર મધ્યમાં આવેલ ભાવિકોનું શ્રધ્ધા સ્થાન ભીડભંજન મહાદેવ દર્શનીય છે. નગરજનો શ્રાવણ માસ ઉપરાંત કાયમ દર્શન લાભ લેતાં રહે છે. શિવજી એ સૌનું કલ્યાણ કરનારા દેવ છે. ભક્તોની ભીડ ભાંગે એ મહાદેવ એ...
ભરૂચના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ભરૂચનું પ્રાચીન નામ ‘ભૃગુકચ્છ’ હતું. આ નામ મહર્ષિ ભૃગુના નામ પરથી પડ્યું હતું.હિન્દૂ પૌરાણિક કથાઓ અનુસાર, મહર્ષિ ભૃગુ, જે સાત મહાન ઋષિઓ પૈકી એક હતા, તેમણે અહીં તપસ્યા કરી હતી. તેથી આ સ્થળને "ભૃ?...
સરકારી કોલેજ વાવ ખાતે NAAC (નેક)ની ટીમે લીધી સરકારી કોલેજ વાવની મુલાકાત, બે દિવસમાં કર્યું સમગ્ર મુલ્યાંકન
સરકારી વિનયન કોલેજ વાવ ખાતે નેક અંતર્ગત નેક પીઅર ટીમ તારીખ ૧૦મી અને ૧૧મી ડિસેમ્બરના રોજ એમ બે દિવસ માટે કોલેજની મુલાકાતે આવ્યા હતા, આ પીઅર ટીમમાં નેક દ્વારા ચેરપર્સન ડૉકટર સીમા મલિક, કો- ઓર્ડ?...