‘રેલવે મુસાફરોના વધારાના સામાન પર કોઈ દંડ નહીં લાગે’ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં મુસાફરોના લગેજ સંબંધિત ચર્ચાઓ પર સંપૂર્ણ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે “ભારતીય રેલવે મુસાફરો પાસેથી વિમાન સેવા જેવી રીતે વધારાના લગેજ માટે એક્સ્ટ્રા ?...