અમદાવાદના બહેરામપુરામાં 22 વર્ષના યુવકની છરીના ઘા મારી હત્યા, NDPS ધંધાની અદાવતની આશંકા
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા બહેરામપુરાના ચારમાળિયા ખાતે મોડી રાત્રે હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. સંતોષનગર નજીક ચાંદ શહીદ મસ્જિદની ગલીમાં 22 વર્ષના યુવક પર ધારદાર હથિયાર વ?...