કુલગામમાં આતંકી હુમલો : ઈંટના ભઠ્ઠા પર કામ કરતા છત્તીસગઢના બે શ્રમિકોની ગોળી મારી હત્યા
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં પરપ્રાંતિય શ્રમિકોને નિશાન બનાવતા આતંકી હુમલામાં છત્તીસગઢના બે શ્રમિકોનાં મોત થયાં છે. 31 જુલાઈ 2026ની સાંજે કુલગામના કેલમ વિસ્તારમાં આવેલા એક ઈંટના ભઠ્ઠા ?...
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે હાઈ-લેવલ બેઠક, ‘ટીમ ઈન્ડિયા’ બની કામ કરવાની અપીલ
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે નરેન્દ્ર મોદીએ 27 માર્ચે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ રાજ્યોને ‘ટીમ ઈન...