રામ મંદિરથી રાષ્ટ્રપતિ ભવન સુધી દરેક મુખ્ય સ્થળો પર ‘મેડ ઇન મધ્યપ્રદેશ’ વૈદિક ઘડિયાળો સ્થાપિત કરવામાં આવશે
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા કાશી વિશ્વનાથ મંદિરમાં રજૂ કરાયેલ વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળની સફળતા બાદ, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે એક મોટો નિર્ણય લીધો છે. પરંપરાગત ભારતીય સ...
કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય, VIP દર્શન અને સ્પર્શ દર્શન બંધ
ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ ક્રિસમસ અને નવા વર્ષની રજાઓને કારણે દેશભરમાં પ્રવાસ અને ધાર્મિક યાત્રાનો ધસારો વધ્યો છે. ખાસ કરીને કાશી વિશ્વનાથ મંદિરમાં બાબા વિશ્વનાથના દર્શન માટે દેશના ખૂણે-ખ?...
કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર એટલે છોટા કાશી, જ્યાં ચારેય દિશામાંથી થાય છે શિવલિંગના દર્શન
જામનગર શહેરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે અહીં કાશીની જેમ અનેક શિવાલયો આવેલા છે. જેમાં સૌથી પ્રસિદ્ધ છે કાશી વિશ્વનાથ મંદિર છે. જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં મહાદેવ ...