પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઠાર, લોકસભામાં અમિત શાહનો જવાબ
ઓપરેશન સિંદૂરની ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ભાષણ આપતાં જણાવ્યું કે પહલગામ હુમલામાં સંડોવાયેલા ત્રણેય એ-ગ્રેડના આતંકવાદીઓને ભારતીય સુરક્ષા દળોએ ઓપરેશન મહાદેવ ?...
આતંકવાદીઓના સંદેશાવ્યવહાર અને ડ્રગ્સને અટકાવવા તૈયારીઓ શરૂ: કેન્દ્રીયમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આયોજિત 8મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદના ઉદ્ઘાટન સત્રમાં એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો—એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન પ્લેટફોર?...
‘નિવૃત્તિ બાદ હું મારું જીવન વેદો, ઉપનિષદો અને પ્રાકૃતિક ખેતીને સમર્પિત કરીશ’, અમિત શાહનું નિવેદન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સહકારી ક્ષેત્રની મહિલાઓ અને અન્ય સહકારી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. જેમાં ?...
ગૃહ પ્રધાન અમિત શાહે આણંદમાં દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું કર્યુ ભૂમિપૂજન
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના આણંદ ખાતે ત્રિભુવન રાષ્ટ્રીય સહકાર યુનિવર્સિટીનું શિલાન્યાસ કરીને સહકારી ક્ષેત્રમાં ભારત માટે એક ઐતિહાસિક પાયો મુકો છે. આ પ્રસંગે તેમણે ...
લોકોને જેલમાં પૂર્યા, બંધારણને કચડી નાખ્યું…’, ઈમરજન્સીના 50 વર્ષ પૂરાં થતાં PM મોદીનું નિવેદન
આજના દિવસે, 25 જૂન 2025ના રોજ, ભારતની લોકશાહી ઇતિહાસમાં જે દિવસ કાળામાં લખાયેલો છે — તે 1975ની કટોકટીને યાદ કરતાં કેન્દ્ર સરકાર "સંવિધાન હત્યા દિવસ" તરીકે ઉજવી રહી છે. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાત...
ઓલા, ઉબેર જેવી કંપનીઓ માટે ખતરાની ઘંટડી! ટેક્સી સેવા શરૂ કરવાનો સરકારનો પ્લાન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, 'સરકારના પ્રયાસોથી ટૂંક સમયમાં સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત કાર, ઓટો અને બાઇક ટેક્સી ચલાવતા લોક...
આજે અમિત શાહ એક જ દિવસમાં દક્ષિણ ભારતના 2 રાજ્યોની મુલાકાતે, તમિલનાડુમાં સાયકલ રેલીને લીલી ઝંડી આપશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (7 માર્ચ, 2025) ના રોજ તમિલનાડુના રાનીપેટ જિલ્લાના થક્કોલમથી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ની સાયકલ રેલીને વીડિયો લિંક દ્વારા લીલી ઝંડી આપશે. આ સાયકલ રેલી CISF ના 56મ...
હવે અમદાવાદ એરપોર્ટથી વિદેશ જવા ઇમિગ્રેશનની લાઇનમાં નહીં ઊભા રહેવુ પડે
સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદમાં ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન (FTI-TTP) પ્રોગ્રામ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઉદઘાટન સાથે ભારતીય મુસાફરો અને ઓસીઆઇ (OCI) કાર્ડ ધારકો માટે ટ્રાવેલિંગ વધુ...
ઉત્તરાયણ કરવા ગુજરાત આવશે ગૃહમંત્રી અમિત શાહ, ત્રણ દિવસના કાર્યક્રમમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના સમયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 14, 15 અને 16 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર અને તેમના ઘરે, માણસા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અંદાજિત કાર...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, નવી CP કચેરી સહિત વિવિધ વિકાસ કાર્યોની આપશે ભેટ, જાણો વિગત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહના હસ્તે 447 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. સાણંદ ખાતે ભાજપ કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહ ઉપસ્થિ...