ગુજરાત મુદ્દે રાજકીય ટકરાવ તેજ, અમિત શાહએ કહ્યું – ‘રાહુલ ગાંધી નેતા બન્યા પછી કોંગ્રેસીઓની બુદ્ધિનું સ્તર બગડ્યું’
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતવિરોધી નિવેદનને લઈને હવે ચર્ચા તેજ થઈ ગઈ છે. ભાજપે આ નિવેદનને ગુજરાત અને 6 કરોડ ગુજરાતીઓનું અપમાન ગાણાવ્યું છે. વધુમાં ગુજરાતી લોકોમાં પણ આક્રોશ ...
રાજકીય તણાવ વચ્ચે આસામ સીએમ હિમંતાએ કહ્યું – ‘ખેડાને પાતાળમાંથી પણ શોધી કાઢીશું’
કોંગ્રેસ નેતા પવન ખેડા દ્વારા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને તેમની પત્ની પર ફર્જી દસ્તાવેજોના આધારે આરોપ લગાવ્યા બાદ હવે મામલો વધુ ગરમાયો છે. મંગળવારે (7 એપ્રિલ) આસામ પોલીસની એક ?...
જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ ગરમાયો છે. શહેરનો સૌથી સંવેદનશીલ ગણાતો વોર્ડ નંબર-12 ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાલાવડ નાકા વિસ્તારમાં પટણી જમાતના હોદ્દેદ?...
યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન : કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે
કેરળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ તિરુવલ્લામાં યોજાયેલી વિશાળ જનસભામાં કોંગ્રેસ, Left Democratic Front (LDF) અને United Democratic Front (UDF) પર આકરા પ્રહાર કર્યા. પોતાના ભાષણ દરમિયાન તેમણે મધ્ય-પૂર્વ?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ‘T-20 ગેમ’ જેવી સ્થિતિ, ઉમેદવારોને પ્રચાર માટે માત્ર 10-12 દિવસનો સમય!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી આ વખતે એકદમ અલગ માહોલમાં યોજાવાની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા ટૂંકા કાર્યક્રમને કારણે આ ચૂંટણી હવે ‘T-20 મેચ’ જેવી બની રહી છે, જેમાં ?...
લોકસભામાં અમિત શાહ : ‘ગરીબીના કારણે નક્સલવાદ નહીં, નક્સલવાદના કારણે ગરીબી ફેલાઈ’
દેશમાંથી નક્સલવાદને પૂર્ણ રીતે ખતમ કરવાની સરકારની સમયમર્યાદાના એક દિવસ પહેલાં સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચાના અંતે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ એ વિગતવાર જવાબ આપતા જણાવ્યું ...
આસામ ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : હિમંત બિસ્વા શર્માના મતવિસ્તારમાં ઉમેદવાર સહિત 3 નામાંકન પત્રો રદ
આસામ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના હાઈ-પ્રોફાઇલ મતવિસ્તાર જલુકબારીમાંથી કોંગ્રેસના ઉમેદવાર બિદિશા નિયોગ?...
ઈરાન મુદ્દે કોંગ્રેસમાં મતભેદ : શશી થરૂરે કહ્યું – ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તેમજ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ વૈશ્વિક સંકટ દરમિયાન ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ ...
સંસદમાં LPG મુદ્દે હોબાળો, જેપી નડ્ડાએ કહ્યું – કોંગ્રેસ કટોકટીમાં પણ રાજકારણ કરે છે
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દેશમાં LPG ગેસની અછત ઉભી થવાની શક્યતા અંગે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ મુદ્દાને લઈને વિપક્ષે સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ?...
રાજ્યસભા ચૂંટણી 2026 : બિહાર, હરિયાણા અને ઓડિશાની 11 બેઠકો માટે મતદાન, પાંચમી બેઠકને લઈને બિહારમાં રસપ્રદ જંગ
દેશના ત્રણ મહત્વપૂર્ણ રાજ્યો બિહાર, હરિયાણા અને ઓડિશાની કુલ 11 ખાલી પડેલી રાજ્યસભા બેઠકો માટે સોમવાર (16 માર્ચ)ના રોજ મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણી ખાસ રસપ્રદ બની છે કારણ કે કેટલાક રાજ્યોમાં ફાળવ...