ગીરમાં રાહતના સમાચાર : સારવાર બાદ 12 સિંહોને ફરી જંગલમાં છોડાયા, સ્થિતિ નિયંત્રણમાં
ગુજરાતના ગૌરવ અને એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન એવા ગીર જંગલમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. થોડા સમય પહેલાં ગીર પૂર્વ અને પશ્ચિમ રેન્જમાં કેટલાક સિંહોમાં 'બેબેસિયા' અને અન?...
સારવાર બાદ 7 એશિયાટિક સિંહોને ફરી ગીરના જંગલમાં મુક્ત કરાયા, બાબરીયા રેન્જમાં ગુંજી ઉઠી દહાડ
એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારમાં આવેલી બાબરીયા રેન્જમાંથી અગાઉ રેસ્ક્યૂ કરીને પક...