સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપ નેતાની હત્યા, તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકાયા
સુરત શહેરમાંથી એક ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં ઉધના વિસ્તારમાં ભાજપના યુવા પદાધિકારીની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ શહેરમાં ભયનો માહોલ ફેલા?...
સુરત અલથાણમાં સગીરાની છેડતીનો કેસ : આરોપીની ધરપકડ, POCSO હેઠળ FIR
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં 24 એપ્રિલની રાત્રે સગીરાની છેડતીની ઘટના સામે આવતા તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ટ્યુશનથી ઘરે પરત ફરી રહેલી સગીરાને એક વ્યક્તિએ રસ્તામાં રોકી અશ્લીલ વર્તન કર?...
ગુનેગારોને કડક સજા મળશે, કિશન ભરવાડ કેસ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંદેશ
જાન્યુઆરી 2022માં થયેલી હિંદુ યુવાન કિશન ભરવાડ હત્યા કેસની ટ્રાયલ હાલમાં કોર્ટમાં ચાલુ છે અને આ કેસને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. તાજેતરમાં આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં ગુજરાતના નાયબ મ?...