ટ્રમ્પના ઈરાન સાથે સંભવિત સમાધાનના સંકેતોથી વૈશ્વિક બજારોમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ 1000 પોઈન્ટ ચડ્યો, સોનું-ચાંદીમાં તેજી
એક સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર મોટા સૈન્ય હુમલાની ચેતવણી આપતા સમગ્ર વિશ્વમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. મધ્ય પૂર્વમાં યુદ્ધની આશંકા વચ્ચે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા જોવા ...
ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી : એક મહિનાની ‘હેલ્મેટ ડ્રાઈવ’માં 5.21 કરોડનો દંડ વસૂલાયો
ગુજરાતમાં વધતા માર્ગ અકસ્માતો અને તેમાં થતા જાનહાનિના બનાવોને રોકવા માટે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા એક મહિનાની વિશેષ ‘હેલ્મેટ ડ્રાઇવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમં?...
અમદાવાદ એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ : એકમાત્ર બચેલા વિશ્વાસ રમેશ આજે પણ આઘાતમાંથી બહાર નથી આવ્યા
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ બનેલી એર ઈન્ડિયાની AI-171 ફ્લાઈટ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ભારતના સૌથી ભયાનક હવાઈ અકસ્માતોમાં સામેલ આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હત...
સુરત નાસીર નગર ડિમોલિશન વિવાદ : ‘ભૂતિયા ડિમોલિશન’ના આરોપો ફગાવ્યા, મનપાના અધિકારીએ આપી સ્પષ્ટતા
સુરતના નાસીર નગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન વિવાદને લઈને હવે સુરત મહાનગરપાલિકા (SMC) તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા આ મામલે મનપાના એડિશનલ સિટી ઈ?...
અમદાવાદ રેલ્વે સ્ટેશન બન્યું વધુ હાઈટેક : 2,200 કરોડના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ શરૂ થયા સ્માર્ટ ડિજિટલ લોકર્સ
અમદાવાદના કાલુપુર સ્થિત મુખ્ય રેલ્વે સ્ટેશન પર મુસાફરોને વધુ આરામદાયક અને આધુનિક સુવિધાઓ આપવા માટે પશ્ચિમ રેલ્વેએ નવી હાઈટેક ડિજિટલ લોકર સેવા શરૂ કરી છે. ₹2,200 કરોડના વર્લ્ડ ક્લાસ રીડેવલપમે...
ગુજરાત સરકારનો ખેડૂતોને મોટો લાભ : બાજરી, મકાઈ અને જુવારની ખરીદી મર્યાદામાં વધારો
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી માંગ અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ખરી?...
અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા
અમદાવાદ શહેરમાં મંગળવારે બપોરે એક મોટી આગની દુર્ઘટના સર્જાતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલા મેટ્રો સ્ટેશન નજીકની ઝૂંપડપટ્ટીમાં અચાનક વિકરા...
વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી
વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. ડો?...
ગુજરાત : CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
ગુજરાતની રાજધાની ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા જ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. કેટલાક અજાણ્યા તત્વો દ્વારા અલગ-અલગ ઈમેલ આઈડી પરથી મોકલાયે...
ભરૂચની જુમ્મા મસ્જિદમાં મોટો ખુલાસો! 700 વર્ષ જૂના ભોંયરામાંથી મળી જૈન તીર્થંકર મલ્લિનાથની પ્રતિમા
ભરૂચ જિલ્લાની ઐતિહાસિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે ઓળખાતી જુમ્મા (જામા) મસ્જિદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાથી જૈન અને હિન્દુ સંગઠનો દ્વારા આ સ્થળને જૈન સમરી વિહાર...