જામનગરમાં 12 દિવસીય જગન્નાથ રથયાત્રા મહોત્સવ શરૂ, 27 જુલાઈ સુધી ધાર્મિક કાર્યક્રમો
પવિત્ર અષાઢી બીજના પર્વ નિમિત્તે જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા સાથે સ...
GIFT Cityમાં HCLTechના ટેકનોલોજી સેન્ટર અને AI લેબનું હર્ષભાઇ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું, 100 પ્રોફેશનલ્સ સાથે કામગીરી શરૂ
ગુજરાતના આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને ટેકનોલોજી હબ તરીકે વિકસેલા ગિફ્ટ સિટીની વૈશ્વિક ઓળખમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. ભારતની અગ્રણી આઇટી સર્વિસિસ કંપની HCLTechએ ગિફ્ટ સિટી ખાતે પોતાના ન?...
સુમુલ ડેરી ચૂંટણીમાં ભાજપનો દબદબો : 16માંથી 15 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય
દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવતી સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે જંગી વિજય મેળવ્યો છે. જાહેર થયેલાં પરિણા...
કચ્છના સરક્રિક વિસ્તારમાં શંકાસ્પદ પાકિસ્તાની બોટ ઝડપાઈ, BSF સહિત સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ગુજરાતના કચ્છ જિલ્લાના સરહદી અને વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા સરક્રિક વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓએ પેટ્રોલિંગ વધુ કડક બનાવ્યું છે. આ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSFન?...
ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ, કુલ 13 આરોપી ઝડપાયા
ગુજરાતમાં આતંકી પ્રવૃત્તિઓ સામે ગુજરાત ATSએ વધુ એક મોટી સફળતા મેળવી છે. ATSએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) સાથે જોડાયેલા વધુ 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ અગાઉ ઝડપ?...
ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળ્યા રણછોડરાયજી, ‘જય રણછોડ’ના નાદથી ગુંજ્યું ડાકોર
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બુધવાર, 15 જુલાઈ 2026ના રોજ ભગવાન શ્રી રણછોડરાયજીની 254મી પરંપરાગત રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી. પુષ્ય નક્ષત્રના પવિત્ર સંયોગમાં યોજાતી આ રથયા?...
રથયાત્રાને ગણતરીના કલાકો બાકી, જગન્નાથ મંદિરમાં આજે ત્રણેય પવિત્ર રથોનું પૂજન
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અષાઢી બીજના પવિત્ર દિવસે, ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી ભ...
પાટણમાં 15 વર્ષ જૂની ડેટા એન્ટ્રી ભૂલનો ખુલાસો, ઝાપટપરાની જગ્યાએ નોંધાયું ‘ઇસ્લામપુરા’
ગુજરાતના પાટણ જિલ્લામાં રેશનકાર્ડના ડિજિટાઇઝ્ડ ડેટાબેઝમાં થયેલી આશરે 15 વર્ષ જૂની વિસંગતતાને કારણે વિવાદ સર્જાયો છે. હારિજ વિસ્તારના ઝાપટપરામાં રહેતા 48 પરિવારોના રેશનકાર્ડમાં તેમના વિસ્...
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો : 32 શંકાસ્પદ કેસ, 7 પોઝિટિવ બાળકોમાંથી 3નાં મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોમાં વધારો થતાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયાં છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યમાં વાયરસની સ્થિતિન...
નેત્રોત્સવ પૂજન બાદ જગન્નાથ મંદિરના શિખરે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી ધ્વજા લહેરાઈ
અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રાની પૂર્વસંધ્યાએ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં સવારથી જ પરંપરાગત અને શાસ?...