‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ નોઇડાને લગતી વર્ષોથી ચાલતી આવી રહેલી ‘અપશુકન’ માન્યતા પર ખુલ્લેઆમ પ્રહાર કર્યો છે. લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું ?...
નોઇડાની યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં શિક્ષકો પર માનસિક ત્રાસના લગાવ્યા આરોપ
ગ્રેટર નોઇડાની શારદા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક BDS (બેચલર ઑફ ડેન્ટલ સર્જરી) વિદ્યાર્થીનીએ કેમ્પસમાં આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ છે. હાલમાં આ ઘટનામાં વધુ ખુલાસાઓ સામ?...