અજિત પવારના નિધનથી દેશ શોકમાં, યાદ આવી ફરી ભૂતકાળની દુર્ઘટનાઓ
મહારાષ્ટ્રના બારામતીમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં રાજ્યના ઉપમુખ્યમંત્રી અને NCPના દિગ્ગજ નેતા અજિત પવારનું નિધન થયું છે. બુધવારે સવારે બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આ ચાર્ટર્ડ પ્લેન ક્...