છત્તીસગઢના જનજાતિ ગામોમાં મિશનરીઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયને વનવાસી કલ્યાણ આશ્રમનું સમર્થન
અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા માનનીય સુપ્રીમકોર્ટના ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ Digbal Tandi vs. State of Chhattisgarh and others કેસમાં આપવામાં આવેલા ચુકાદાને હાર્દિક આવકાર આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે છત્તી?...
છત્તીસગઢમાં સુરક્ષાદળો-નક્સલીઓ વચ્ચે અથડામણ, 5 નક્સલી ઠાર અને 214 ઠેકાણા નષ્ટ
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલીઓની શક્તિને ભંગ કરવાની દિશામાં મોટી સફળતા હાંસલ કરી છે. રિપોર્ટ્સ મુજબ, જંગલ વિસ્તારમાં પ્રવર્તમાન નક્સલીઓએ સરકારી દળ પર અચાનક ગોળીબાર કર?...
છત્તીસગઢ એન્ટિ-નક્સલ ઓપરેશનમાં અનેક IED વિસ્ફોટ, 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરાયા
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં 26 જાન્યુઆરીએ ભારતીય સેનાના નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન છ જેટલા IED વિસ્ફોટ થતાં કુલ 11 જવાન ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હેલિકોપ્ટર મારફતે રાયપુર એરલિફ્ટ કરવામ?...
દેશ આઝાદ થયા બાદ 41 ગામડા પહેલીવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે
દેશભરમાં આજે 77મો પ્રજાસત્તાક દિવસ ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાંથી આવેલા સમાચાર સમગ્ર દેશ માટે વિશેષ મહત્વ ધરાવે છે. દાયકાઓ સુધી માઓવાદીઓના ‘રેડ ટે...