ગુજરાતમાં દરિયાકાંઠે 765 કિ.મી. જમીનનું ધોવાણ, ખારાશ વધી, આવું જ રહેશે તો નક્શો-ભૂગોળ બદલાશે
ગુજરાતના દરિયાકાંઠે જમીનનું ધોવાણ અને ખારાશ વધતા એક ગંભીર પરિસ્થિતિ સર્જાઇ રહી છે. દરિયો જાણે ગુજરાતની જમીનને દીઠે દીઠે ગળી રહ્યો હોય તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે, કારણ કે દરિયાકાંઠાની જમીન...