સાપુતારામાં 8 ઓગસ્ટથી ‘મેઘ મલ્હાર પર્વ 2026’નો CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ થશે
ગુજરાતના વિશ્વવિખ્યાત હિલ સ્ટેશન સાપુતારામાં આગામી 8 ઓગસ્ટથી 29 ઓગસ્ટ, 2026 દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર પર્વ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતન?...
સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ
ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિર ખાતે એક વિશેષ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લા?...