જયશંકર – મુત્તાકી બેઠક બાદ ભારતનો મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી દૂતાવાસ ખોલવાની તૈયારી
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમિર ખાન મુત્તાકી હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે છે, જે 2021માં તાલિબાનના અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યાં બાદની સૌથી ઉચ્ચ સ્તરીય તાલિબાન પ્રતિનિધિની ભારત મુલાક?...
આગામી UNGA સત્ર માટે અમેરિકા નહીં જાય PM મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર કરશે ભારતનું પ્રતિનિધિત્વ
આ મહિને ન્યુયોર્કમાં યોજાનારી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ના વાર્ષિક સત્રને લઈને ભારતની ભાગીદારી અંગે મોટી માહિતી બહાર આવી છે. તાજા અહેવાલો અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે અમે?...