નડિયાદમાં કલેકટર બંગલાની સામે જ ઘાસ નાખી ગાયોનું ટોળું કરનાર સામે ગુનો નોંધાયો
નડિયાદ શહેરમાં જિલ્લા કલેકટરના બંગલાની સામે જ સવારના સમયે થ્રી વ્હીલ સાયકલ લઈને આવેલી એક જાહેરમાં પાસ નાખી ગાયોના ટોળા ને એકત્ર કરી રહ્યો હતો. જેને પગલે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્ય?...
નડિયાદ વાણીયાવાડ પાસેના એપાર્ટમેન્ટમાંથી મોબાઈલ તફડન્ચી
નડિયાદ શહેરમાં વાણિયાવાડ સર્કલ ઉપર આવેલ જશોદા એપાર્ટમેન્ટના રૂમમાંથી મોબાઈલની ચોરી થતા નિરવભાઈએ નડિયાદ શહેર પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટનો યુવાન ?...
નડિયાદ ના કુખ્યાત ખાડવાઘરીવાસમાં પોલીસનું મોટું ઓપરેશન : કાર્યવાહી હાથ ધરાઈ
નડિયાદ શહેરના ખાડ વાઘરી વસમાં રહેતા ૧૦ અસામાજિક તત્વો ના ઘેર નડિયાદ શહેર પોલીસ મનપા તંત્ર વીજ તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જે પૈકી ત્રણ અસામાજિક તત્વોના ઘેરથી દે?...
નડિયાદ આરટીઓ કમ્પાઉન્ડ અને વરીયાળી માર્કેટમાંથી જુગાર લખતા બે પકડાયા
નડિયાદ ટાઉનના એએસઆઈ સુભાષચંદ્ર અને સ્ટાફ બુધવારે સાંજે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળતા તેમણે શહેરના આરટીઓ કમ્પાઉન્ડમાં છાપો માર્યો હતો. ત્યારે કલ્પેશકુમાર બાબુભાઈ તળપદા ઉ....
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં આજથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો શુભારંભ
સમગ્ર રાજ્ય સહિત ખેડા જિલ્લામાં તા. ૨૭ ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ ...
નડિયાદ : સરદાર કથાના આયોજન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પોથી યાત્રાનો શુભારંભ
સરદારધામ યુવા સંગઠન દ્વારા સરદાર સારે હિંદ કે... "સરદાર કથા" આયોજન અંતર્ગત ખેડા જિલ્લા નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પોથી યાત્રાનો શુભારંભ શ્રી સ્વામીનારાયણ મંદિરના સં?...
નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : પાટીદાર અનામત આંદોલન બાદના કેસ પરત ખેંચવાને લઈને સત્તાવાર જાહેરાત
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જણાવેલ કે, ગુજરાતમાં ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન સમયે હાલ ભાજપના ધારાસભ્ય અને તે સમયના પાટીદાર આંદ?...
શ્રી સંતરામ મંદિરના ૧૯૪મા સમાધિ મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ
નડિયાદ શ્રી સંતરામ મંદીરના ૧૯૪માં સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સહભાગી બન્યા હતા. આ વેળાએ તેમણે શ્રી સંતરામ સમાધિ સ્થળના દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી બ્લડ ડોનેશન ક?...
નડિયાદ: પોલીસ મથક સામેની ૧૩ દુકાનો તોડવાની કામગીરી શરૂ, દુકાનદારોમાં દોડધામ
નડિયાદ શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ટાઉન પોલીસ મથકની સાથે આવેલી 13 દુકાનોને નોટી પડાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાંત અધિકારીની સુચના બાદ મહાનગર?...
નડિયાદમાં એસ.આર.પી. ગ્રુપ-૦૭ ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી
નડિયાદમાં એસ.આર.પી, ગ્રુપ-૦૭ ખાતે ગ્રુપના સેનાપતિ આઈ.પી.એસ અતુલકુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી ૭૬મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહપૂર્?...