નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી સંદિપ સાંગલેની અધ્યક્ષતામાં SoU વહીવટી સંકુલ એકતાનગર ખાતે મોકડ્રીલ- બ્લેકઆઉટની થયેલી કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દેશમાં વિવિધ જગ્યાએ "ઓપરેશન અભ્યાસ" અંતર્ગત મોકડ્રિલ સાથે બ્લેકઆઉટના આયોજન અંગે અપાયેલી સૂચના બાદ નર્મદા જિલ્લામાં ત્રણ સ?...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં શ્રી રત્નાકરજી દ્વારા શ્રદ્ધાળુઓ માટે સેવા કાર્યની મુલાકાત — ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાનું મેડિકલ અને અલ્પાહાર કેમ્પ યાત્રાળુઓ માટે બની રહ્યું આશીર્વાદરૂપ! નર્મદે હર
રાજપીપલા: ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં ભાગ લઈ રહેલા પદયાત્રીઓ માટે ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લા દ્વારા વિવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ સેવાઓ અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ, તા?...
ખેડૂતોની માંગ સંતોષાઈ : નર્મદા કેનાલમાંથી પાણી છોડાયું, ખેતરો લહેરાશે!
નર્મદા જિલ્લાના ખેડૂતો મા ખુશીની લહેર ફરી વળી ! જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલકુમાર રાવે ખેડૂતોની માંગણી સાંભળીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો હતો, જેમાં તિલકવાડા અ?...
નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર સી. કે. ઉંધાડે પરિવાર-મિત્રવર્તુળ સાથે પૂર્ણ કરી પવિત્ર ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા
માં નર્મદાની પરિક્રમા કરીને શાંતિ અને ઉર્જાનો અનુભવ થયો છે - નિવાસી અધિક કલેકટર સી. કે. ઉંધાડ પરિક્રમાર્થીઓની સુરક્ષા, સુવિધા અને સ્વાસ્થ્ય માટે ખડેપગે ફરજ બજાવતા અધિકારીઓ સાથે મુલાકાત કર?...
નર્મદા જિલ્લામાં “સુજલામ સુફલામ જળ અભિયાન – કેચ ધ રેઈન 2.0″ના આયોજન અને અમલ માટે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
નર્મદા જિલ્લામાં "સુજલામ સુફલામ જળ અભિયાન - કેચ ધ રેઈન 2.0"ના આયોજન અને અમલ માટે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આ અભિયાન 4 એપ્રિલથી 31 મે, 2025 સુધી ચાલશે. કલેક્ટરે જળસંચય, વરસાદ?...
ભાજપ નો ભગવો લહેરાવવા માટે ડેડીયાપાડા ખાતે પારસી ટેકરા થી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલી નું આયોજન – નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે ભવ્ય આવકાર.
નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ બનાવવામા આવ્યા છે.જિલ્લા પ્રમુખ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ઓ માં ભાજપ નો ભગવો લહેરાવવા માટે ડેડીયાપાડા ખાતે પા?...
આજે આંતર રાષ્ટ્રીય મહિલા દિને નર્મદા જિલ્લા મહિલા મોરચા દ્વારા નર્મદા જિલ્લાની ૧૦૦ થી વધુ મહિલાઓ નું પ્રમાણપત્ર આપી સંન્માન કરવામાં આવ્યું
આજે આંતર રાષ્ટ્રીય મહિલા દિને નર્મદા જિલ્લા મહિલા મોરચા દ્વારા નર્મદા જિલ્લાની ૧૦૦ થી. વધુ મહિલાઓ નું પ્રમાણપત્ર આપી સંન્માન કરવામાં આવ્યું હતું.આ એ બહેનો છે જેમને રાજ્ય અને કેન્દ્ર સરકાર ?...
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા નેતા નીલ રાવ જાહેર..
નર્મદા જિલ્લામાં 24 ઉમેદવારો ની હરીફાઈ વચ્ચે કોણ પ્રમુખ બનશે જેની સૌ કાર્યકરોમાં ઉસુકતા હતી ત્યારે ભાજપ કાર્યાલય કમલમ નર્મદા ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સંકલન બેઠક મળી હતી પ્રદે?...
નર્મદા જિલ્લામાં ધો.10-12 ની બોર્ડની પરીક્ષા સંદર્ભે અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરાઈ
નર્મદા જિલ્લાના કલેકટરશ્રી એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન પટેલ અને તેમની ટીમ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા 2025 માટે તૈયારીઓના સંદર્ભમાં બેઠક યોજાઈ હ...
નર્મદા જિલ્લામાં શહીદ દિન નિમિત્તે સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦મી જાન્યુઆરી,૨૦૨૫ને ગુરૂવારના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ-રાજ્યની સાથ?...