નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કલમ 44 હેઠળ લગ્ન નોંધણી નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત
વિધાનસભાના ગૃહમાં કલમ 44 હેઠળ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ લગ્ન નોંધણી સુધારા નિયમો રજૂ કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રેમલગ્નનો કોઈ વિરોધ કરતી નથી, પરંતુ છેતરપીંડી, છળકપટ અને ખોટી ઓળખ દ્?...
કાકા સાથે રાજકારણનો પાઠ શીખ્યા બાદ, અજિત પવાર બન્યા હતા મહારાષ્ટ્રના રાજકારણના દાદા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અજિત પવારનું બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. તેઓ જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરવા ...
ડ્રગ્સ સામે હર્ષ સંઘવીની અપીલ : ‘મિત્ર ડ્રગ્સના રવાડે ચડે તો પોલીસને આપી દો માહિતી’
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના વધતા દૂષણ સામે કડક પરંતુ સંવેદનશીલ અભિગમ અપનાવવાની અપીલ કરી છે. સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં યુવાઓને સંબોધતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્?...
ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તા. ૦૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઉચ્છલ તાલુકા ખાતે નવીન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું. અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે નિર્?...
છત્તીસગઢના રાયપુરમાં ‘લેડી મિશનરીઓ’ની ધર્માંતરણની ગુપ્ત રણનીતિ બહાર આવી
છત્તીસગઢમાં મિશનરીઓ દ્વારા ધર્માંતરણની નવી ગુપ્ત રીત ઝડપાઈ આવી છે, જે હવે અગાઉની જેમ ખુલ્લેઆમ નહીં, પરંતુ ખૂબ જ યોજનાબદ્ધ રીતે અને ખાસ કરીને મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં કો?...