પૂર્ણ થયું રામ મંદિરનું નિર્માણકાર્ય, 25 નવેમ્બરે શિખર પર લહેરાવાશે ધર્મધ્વજ
શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર રામ મંદિર સંબંધિત તમામ નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયાં છે. સોમવારે (27 ઑક્ટોબર) આ જાણકારી આપવામાં આવી હતી. હાલ માત્ર મંદિ?...