જસ્ટિસ યશવંત વર્માનો રાજીનામા બાદ પણ મહાભિયોગ શક્ય, સરકાર ન્યાયતંત્રમાં પારદર્શિતાનો કડક સંદેશ આપશે
અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ ચાલી રહેલા વિવાદમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. કરોડો રૂપિયાની રોકડ રકમ મળવાના કેસ બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ ત...
UCC પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી : “સમાન નાગરિક સંહિતા બંધારણીય લક્ષ્ય, કોઈ ધર્મ સાથે જોડશો નહીં”
દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટએ ફરી એકવાર મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતએ સ્પષ્ટ કહ્યું કે UCC ભારતનું બંધારણીય લક્ષ્ય છે અને તેન?...