ચેન્નાઈમાં PM મોદીનો DMK પર પ્રહાર: ‘તમિલનાડુમાં CMC સરકાર નહીં ચાલે, જનતા ઈચ્છે છે પરિવર્તન’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 23 જાન્યુઆરી 2026ના રોજ તમિલનાડુના મદુરંતકમમાં યોજાયેલી વિશાળ જનસભામાં રાજ્યની રાજકીય દિશા બદલવાની ખુલ્લી અપીલ સાથે ચૂંટણીનો શંખનાદ કર્યો. નેતાજી સુભાષચ...