ભારતની ચા નિકાસમાં ઐતિહાસિક વધારો : 12 વર્ષમાં 93% ઉછાળો, વૈશ્વિક બજારમાં ભારતીય ચાની મજબૂત હાજરી
ભારતની ચા નિકાસ છેલ્લા 12 વર્ષમાં નોંધપાત્ર રીતે વધી છે. નાણાકીય વર્ષ 2013-14માં રૂ. 4,509 કરોડની નિકાસ સામે નાણાકીય વર્ષ 2025-26 સુધી આ આંકડો વધીને રૂ. 8,719 કરોડ થયો છે, જે લગભગ 93% નો ઉછાળો દર્શાવે છે. આ માહિતી ક?...
જન વિશ્વાસ બિલથી કાનૂની સિસ્ટમમાં મોટો ફેરફાર : નાની ભૂલ માટે જેલ નહીં, દંડ અને ચેતવણીની જોગવાઈ
ભારતની કાનૂની વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ અને સુધારાવાદી બદલાવ આવવાની તૈયારી છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવનાર જન વિશ્વાસ બિલ (જન વિશ્વાસ સંશોધન વિધેયક)નો મુખ્ય હેતુ નાના અને ટેકનિકલ ...
1 જાન્યુઆરી 2026થી ઑસ્ટ્રેલિયામાં ભારતીય ઉત્પાદનોને ટેરિફ ફ્રી પ્રવેશ, બંને દેશોની પુષ્ટિ
ભારત–ઑસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA) હેઠળ ભારતીય નિકાસ માટે મોટી ખુશખબર સામે આવી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી, 2026થી ઑસ્ટ્રેલિ?...