કૈલાશ માનસરોવર યાત્રા પર ચીનનો મોટો નિર્ણય, ભારતીય શ્રદ્ધાળુઓ માટે વધ્યાં અવરોધ
હિન્દુ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે અત્યંત પવિત્ર માનવામાં આવતી કૈલાશ માનસરોવર યાત્રાને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. ચીનના પ્રશાસન દ્વારા ભારતીય યાત્રાળુઓને પરમિટ અને વિઝા મંજૂરી પ?...
સરકારે ફ્લાઇટમાં 60 ટકા મફત સીટ પસંદગી ફરજિયાત કરવાના આદેશને મોકૂફ રાખ્યો
કેન્દ્ર સરકારે ફ્લાઇટમાં 60 ટકા સીટો મફત આપવાના તેના મહત્વાકાંક્ષી નિર્ણયને હાલ માટે મોકૂફ રાખ્યો છે. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે ઓપરેશનલ અને ભાડાના માળખા ?...