ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (22 મે, 2026) રુસ્તમજી મેમોરિયલ લેક્ચર દરમિયાન દેશની સરહદ સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરીને લઈને અત્યંત કડક વલણ રજૂ કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભા?...
બીએસએફનું ઊંટ દળ એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતું હતું
જોધપુરથી બાવન ઊંટ સાથે આવેલી બીએસએફની બે ટુકડી એકતા પરેડમાં ભાગ લેશે કેમલ કેવેલરીમાં જેસલમેરી અને બિકાનેરી ઊંટ થયા છે સામેલ, લેવાય છે વિશેષ કાળજી એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિક?...