બહિયલમાં ગેરકાયદેસર દબાણો ખતમ કરવા બુલડોઝર કામગીરી શરૂ
ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલમાં રસ્તાની આસપાસ ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણોને દૂર કરવા માટે વહીવટીતંત્રએ કડક પગલાં લેવા શરૂ કરી દીધા છે. સોમવારે, 6 ઑક્ટોબરે, પાટનગર યોજના પેટા વિભાગ 12ના ...
ભોપાલમાં લવ જેહાદ આરોપીઓના ગેરકાયદે મકાનો પર બુલડોઝર કાર્યવાહી
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં 13 સપ્ટેમ્બર 2025ના રોજ એક મોટા પગલાં હેઠળ લવ જેહાદ અને બળાત્કારના ગંભીર કેસમાં સંકળાયેલા આરોપીઓ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી હાથ ધરી. આ કાર્યવાહી દરમિયાન ભો?...
મકાનો ફરીથી બનાવો, ખર્ચ સરકારે ચૂકવવો જોઈએ… બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને અન્ય ત્રણ લોકોના ઘર બુલડોઝર વડે તોડી પાડવા બદલ ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી છે. સુપ્રીમ કોર્ટે આ કાર્યવાહીને ચોંકાવનારી અને ખોટો સંદેશ...
બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ, મનસ્વી રીતે કામ ના કરે સરકાર, સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા જાહેર
સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર મહત્વનો આદેશ આપ્યો છે, જે સમગ્ર દેશ પર લાગુ પડે છે. કોર્ટના આદેશ અનુસાર, કોઈપણ વ્યક્તિનું ઘર કે સંપત્તિ તોડી પાડવાની કાયદેસર કાર્યવાહી માટે માત્ર આકાર?...
‘ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે, અમારો નિર્દેશ તમામ માટે…’, બુલડોઝર એક્શન વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
દેશમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ કેસની સુનાવણી...